News-Samiti

Feedback On This Page View Page Feedback

PATIDAR MAHILA MANDAL RAIPUR HOSTS INSPIRING LECTURE BY SANATANI KAJAL HINDUSTANI
શ્રી પાટીદાર મહિલા મંડળ, રાયપુર દ્વારા આયોજિત આ પ્રેરણાત્મક કાર્યક્રમ. સર્વપ્રથમ વક્તવ્ય પહેલા લવજીહાદ ઉપર સમાજ ની દિકરીયો દ્વારા સરસ પ્રસ્તુતિ કરેલ ત્યાર બાદ પ્રેરણાદાયી વ્યાખ્યાન કાર્યક્રમમાં સમસ્ત જ્ઞાતિ જનો શ્રી મતી કાજલબેન હિન્દુસ્તાની નું વક્તવ્ય સમાજ ના હર એક વકતી અને બહેન સાથે દિકરી ના જીવન માં લાભદાયી થાય એવું બેન દ્વારા પીરસવા માં આવેલ હતું. સનાતની શ્રી મતી કાજલ હિન્દુસ્તાની દ્વારા વક્તવ્ય માં કહેલું કે સમાજ ના બાળકો ને સંસ્કાર આપવા અને આત્મરક્ષણ કેવી રીતે કરવું અને દિકરીઓ ને આજ ના જુગ માં અધર્મીઓ દ્વાર સડયંત્ર ચાલવામાં આવે છે તેના થી કેમ બચવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. સનાતની શ્રી મતી કાજલ હિન્દુસ્તાની દ્વારા સમાજ જનો ને સંકપ અપાયો છે કે સમાજ અથવા માંગલિક કારેક્રમ માં મુસલમાન થી વહેવાર ના કરવો જોઈએ અને વિવિધ સારા હિન્દૂ સંગઠન થી જોડાલું રેવું જોયે સાથે સમાજ ના સર્વે સદસ્યો થી આગ્રકરેલ જીવન મા અધ્યાત્મિકતા નું કેટલું મહત્વ છે સાથે એનુ માર્ગદર્શન આપેલ અને આયોજિત કારેક્રમ માં અંદાજીત 2000 લોકો સમસ્ત વડીલો ,માતાઓ,ભાઈઓ,બહેનો,યુવા ધન ઉપસ્થિત રહયા હતા. શ્રી ABKKP કેન્દ્રિય સમાજ ના ટ્રસ્ટી, શ્રી ABKKP સમાજ છત્તીસગઢ ઝોન સમાજ હોદ્દેદાર અને કારોબારી ટીમ, છત્તીસગઢ રિજિયન ના પ્રમુખ યોગેશ ભાઈ છાભૈયા અને હોદેદારો અને કારોબારી સભ્ય સાથે સલાકાર,કેન્દ્રીય પ્રતિનિધિ,ફોરેસ્ટ કોઉન્સિલ PDO ઉપસ્થિત રહ્યા હતા, છત્તીસગઢ રિજિયન ના વિવિધ સમિતિ અને થીમ ના કન્વીનોર અને સહકન્વીનોર સભ્ય ઉપસ્થિત રહ્યા હતા, શ્રી રાયપુર પાટીદાર સમાજ રાયપુર ના પ્રમુખ શ્રી વિશ્રામ ભાઈ છાભૈયા અને એમની સંપૂર્ણ હોદ્દેદાર અને કારોબારી ટીમ, શ્રી રાયપુર મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી મંજુબેન છાભૈયા અને એમની સંપૂર્ણ હોદ્દેદાર અને કારોબારી ટીમ, શ્રી ABKKP સમાજ છત્તીસગઢ ઝોન મહિલા મંડળ પ્રમુખ શ્રી શકુન્તલા બેન નાકરાણી અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ, શ્રી રાયપુર યુવા મંડળ પ્રમુખ શ્રી હરસુખ નાથાણી અને એમની સંપૂર્ણ હોદ્દેદાર અને કારોબારી ટીમ.

07-03-2026
 
   
Website Designed and Developed By : Pioneer