News-Samiti

Feedback On This Page View Page Feedback

OPERATION SINDOOR RAAS GARBA ORGANISED BY SHRI PATIDAR SAMAJ BILASPUR IN SUPPORT OF INDIAN SOLDIERS
શ્રી પાટીદાર સમાજ બિલાસપુર (છ.ગ) દ્વારા સરહદ પર લડી રહેલા આપણા દેશના વીર જવાનો ને બીરદાવા માટે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું આહ્વાન હતું કે માતાજીની દરેક ગરબીમાં ઓપરેશન સિંદુર ના રાસ ગરબા રમવા જોઈએ માટે સમાજના આમંત્રણ અને માન આપી બિલાસપુરના B.J.P વિધાયક શ્રી અમર અગ્રવાલ અને ગ્રામીણ ક્ષેત્ર તખતપુરના B.J.P વિધાયક શ્રી ધર્મજીતસિંહ તથા બિલાસપુર નગરપાલિકા B.J.P પાર્સદ નિતીન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઓપરેશન સિંદૂર રાસ ગરબા માં સૌ પાટીદાર ભાઈઓ અને બહેનો ભારત માતા કી જય ના નારા સાથે ઝૂમી ઉઠ્યા હતા. બંને વિધાયકશ્રીઓ પોતાના પ્રસંગિક ઉદ્બબોધનમાં પાટીદાર સમાજની એકતા અને સનાતન સંસ્કૃતિને સાચવવા માટે પાટીદાર સમાજનો વિશેષ આભાર માન્યો હતો અને માતાજીના આશીર્વાદ સદેવ પાટીદાર સમાજ પર રહે તે માટે માતાજી પાસે કામના કરી હતી.

01-10-2025
 
   
Website Designed and Developed By : Pioneer