News-Samiti

Feedback On This Page View Page Feedback

RSS PATH SANCHALAN HELD IN RAJNANDGAON ON VIJAYADASHAMI WITH OVER 50 YOUTH PARTICIPATION
RSS નું પથ સંચલન રાજનાંદગાંવ પાટીદાર ભવન થી નિકળ્યું અને યુવક મંડળ થી 50 થી વધુ મિત્રો ગણવેશ સાથે શામિલ થયા! વિજયાદશમી ઉત્સવ નિમિતે શ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા તા:- 14/10/25 મંગળવારે સવારે 8 વાગે પંથ સંચાલન શ્રી પાટીદાર ભવન થી શરૂ કરવામાં આવેલ! રાજનંદગાવ સ્થાનિક યુવક મંડળથી અંદાજીત 50 જેવા સ્વયંસેવકો એ પંથ સંચાલનમાં જોડાયીને ધન્યતાનો ભાવ અનુભવેલ....... વિશેષ કરીને ભાજપ જિલ્લા અધ્યક્ષ રમેશ ભાઈ દીવાણી , CG યુવાસંઘ ના પૂર્વ પ્રમુખ પવન દિવાણી, દીપક રામાણી ભાવેશ ભાવાણી, વિનય છાભૈયા, સહ ખજાનચી અનિલ લીંબાણી , પુનિત છાભૈયા, વિનસ પેઠાણી પથ સંચાલન માં શામિલ થયા

14-10-2025
 
   
Website Designed and Developed By : Pioneer