News-Samiti

Feedback On This Page View Page Feedback

SARDAR VALLABHBHAI PATEL’S 150TH BIRTH ANNIVERSARY COMMEMORATED IN RAIPUR BY SHRI KUTCH KADVA PATIDAR SAMAJ
ભારત ના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦મી જન્મજયંતિ ના ઉપલક્ષ મા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, રાયપુર દ્વારા છ.ગ. ની રાજધાની રાયપુર ફાંફાડીહ મધ્યે સ્થિત સરદાર પટેલ ચોક મા સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા (એક માત્ર છે) મા સમાજ મા ભાઈઓ દ્વારા માલ્યાપણ કરી તેવો ને યાદ કરવા મા આવેલ. આ અવસર પર શ્રી સમાજ ના પ્રમુખ શ્રી વિશ્રામ ભાઈ છાભૈયા , મહામંત્રી શ્રી વેલજી ભાઈ રૂડાણી ,યુવા મંડળ પ્રમુખ શ્રી હરશુખ ભાઈ નાથાણી, મહામંત્રી શ્રી પ્રવીણ ભાઈ નાકરાણી, પૂર્વ પ્રમુખ શ્રી બાબુ ભાઈ વેલાણી,પૂર્વ પ્રમુખ શ્રી મોહન ભાઈ છાભૈયા, ભાજપ પ્રદેશ મંત્રી શ્રી જયંતિ ભાઈ દિવાણી,રાયપુર ટિમ્બર એસોસિએશન અધ્યક્ષ શ્રી દલપત ભાઈ, છ.ગ. ટિમ્બર ફેડરેશન શ્રી અધ્યક્ષ શ્રી સૂર્યકાંત ભાઈ,પૂર્વ પાર્ષદ શ્રી વિઠ્ઠલ ભાઈ,શ્રી હિમ્મત ભાઈ,,શ્રી નરસિંહ ભાઈ,શ્રી મોહન ભાઈ શ્રી અરુણ ભાઈ સાથે સમજજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સર્વે સમજ જનો રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવી રાખવાનો સંકલ્પ કર્યો અને સરદાર પટેલના આદર્શોને પોતાના જીવનમાં અપનાવવાનો પ્રયાસ કરવાનું વચન આપવા મા આવેલ

31-10-2025
 
   
Website Designed and Developed By : Pioneer